દેશના છ કરોડ PF ખાતાધારકોને સરકારે શું આપી મોટી રાહત?

પ્રોવિડન્ડ ફંડ મેળવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. EPFO એટલે કે એમ્પલોઈઝ પ્રોવિડન્ડ ફંડ ઑર્ગેનાઈઝેશને ચાલુ નાણાંકીય વર્ષ માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો.

from home https://ift.tt/3uWnD0g
via IFTTT

ટિપ્પણીઓ નથી: