Sankashti Chaturthi 2021: આજે છે સંકટ ચોથ, આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન
<strong>Sankashti Chaturthi </strong><strong>2021: આજે છે સંકટ ચોથ, આ રીતે કરો ગણપતિ બાપાને પ્રસન્ન</strong> આજના દિવસે મહા વદ ચોથની તિથિ છે. આ તિથિને સંકટ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોથ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીને સમર્પિત છે. આ દિવસે સ્ત્રીઓ સંતાન અને પરિવારની સુખ-શાંતિ માટે વ્રત, ઉપવાસ અને વિધિ વિધાનથી પૂજા
from home https://ift.tt/3b6gRwU
via IFTTT
from home https://ift.tt/3b6gRwU
via IFTTT
ટિપ્પણીઓ નથી: