Surat: 5 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ફફડાટ, શાળાનો પ્રાથમિક વીભાગ કરાયો બંધ
ડાયમંડ નગરી સુરતમાં પણ ફરી એકવાર કોરોનાનો કહેર વધ્યો છે. સુરતની નાના વરાછામાં આવેલી કૌશલ વિદ્યાભવનમાં પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા છે. આ પાંચેય વિદ્યાર્થીઓ ધો. 7ના હોવાનું સામે આવ્યું છે. પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા અનેક વિદ્યાર્થીઓને ચેપ લાગ્યાની આશંકા સેવાઈ રહી છે. સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાતા પાલિકાએ શાળાના
from home https://ift.tt/3v2USz0
via IFTTT
from home https://ift.tt/3v2USz0
via IFTTT
ટિપ્પણીઓ નથી: