Vadodara: સોની પરિવારના આપઘાત કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા, ઘર વેંચાતુ ન હોવાથી જ્યોતિષોને.....
વડોદરાના સમા વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના આત્મહત્યાના પ્રયાસના બનાવમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભાવિન સોનીનું નિવેદન લીધુ હતું. ભાવિન સોનીએ પોલીસને જે હકિકત જણાવી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. ભાવિન સોનીએ પોલીસને જણાવ્યું કે આર્થિક સંકળામણના લીધે તેમના પિતા નરેંદ્રભાઈ સોની
from home https://ift.tt/2PEu7kh
via IFTTT
from home https://ift.tt/2PEu7kh
via IFTTT
ટિપ્પણીઓ નથી: