ગ્રહણ સમયે મનોકામના પ્રમાણે જાપ કરો, બપોરે 1.38 વાગ્યા સુધી ગ્રહણ રહેશે, આ સમયે પૂજા કરશો નહીં

આજે સૂર્યગ્રહણ છે. તેની શરૂઆત સવારે 10.14 વાગ્યાથી થશે અને બપોરે 1.38 વાગ્યે આ ગ્રહણ પૂર્ણ થઇ જશે. તેનું સૂતક શનિવાર રાતે 10.14 વાગ્યાથી શરૂ થઇ ગયું છે. ગ્રહણ પૂર્ણ થવાની સાથે જ સૂતક કાળ પણ પૂર્ણ થઇ જશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહણ સમયે પૂજા-પાઠ કરવા જોઇએ નહીં. માત્ર મંત્રનો જાપ કરવો.

શ્રીરામચરિત માનસમાં થોડી એવી ચોપાઇઓ છે, જેનો જાપ મંત્રની જેમ જ કરી શકાય છે. વિવિધ મનોકામનાઓ માટે વિવિધ ચોપાઇઓ ઉલ્લેખવામાં આવી છે.

સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટેઃ-
अतिथि पूज्य प्रियतम पुरारी के, कामद धन दारिद दवारि के।

ધન સંબંધિત પરેશાની દૂર કરવા માટેઃ-
विश्व भरण पोषण कर जोई, ताकर नाम भरत अस होई।

મનોકામનાઓ પૂર્ણ કરવા માટેઃ-
जेहि के जेहि पर सत सनेहु, सो तेहि मिलहीं न कछु संदेहु।

વિદ્યા પ્રાપ્ત કરવા માટેઃ-
गुरु गृह गए पढ़न रघुराई, अल्प काल विद्या सब पाई।

ઘર-પરિવારમાં પ્રસિદ્ધિ મેળવવા માટેઃ-
सब नर करहि परस्पर प्रीति, चलहि स्वधर्म निरख श्रुति नीति।

પરેશાનીઓ દૂર કરવા માટેઃ-
राजीव नयन धरे धनुषायक, भगत विपती भंजन सुखदायक।

સફળતા મેળવવા માટેઃ-
कवन सो कठिन जग माहि, जो नही होत तात तुम पाही।

માનસિક તણાવ દૂર કરવા માટેઃ-
हनुमान अंगद रन गाजे, हांक सुनत रजनीचर भाजे।



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
At the time of eclipse, chant as per your wishes, the eclipse will last till 1.38 pm, do not worship at this time


from Divya Bhaskar https://ift.tt/3em9MaP
via IFTTT

ટિપ્પણીઓ નથી: