ભરતસિંહ સોલંકીને કોરોના આવતાં કોણ કોણ થયું ક્વોરેન્ટાઇન? જાણો વિગત

<strong>ગાંધીનગરઃ</strong> કોંગ્રેસના નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પછી વડોદરામાં કૉંગ્રેસના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૌલિન વૈષ્ણવ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સાથે હતા. ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવનારા નેતાઓ અને અધિકારીઓ ક્વોરેન્ટાઇન થયા છે. કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થતા

from home https://ift.tt/3fLXzfI
via IFTTT

ટિપ્પણીઓ નથી: