ચીન સાથે સરહદ વિવાદની વચ્ચે સરકારે ત્રણેય સેનાને હથિયાર અને દારૂગોળો ખરીદવાની આપી છૂટ

<strong>નવી દિલ્હીઃ</strong> ભારત ચીન વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે સેનાની તાકાતને તાત્કાલીક વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે હથિયાર અને દારૂગોળો ખરીદવા માટે સેનાની ત્રણેય પાંખને 500 કરોડ રૂપિયાની સુધીની ખરીદવા માટે ઇમર્જન્સી પાવર આપ્યા છે. સેનાની ત્રણે પાંખમાં થલ સેના, વાયુસેના અને નૌસેના આવે છે. સરકારે એક જ વિક્રેતા પાસેથી જરૂરી

from home https://ift.tt/2YmFfE1
via IFTTT

ટિપ્પણીઓ નથી: