Coronavirus: સીઆઈએસએફના જવાનનું સંક્રમણથી મોત, અત્યાર સુધીમાં અર્ધસૈનિીક દળોના 18 જવાનોએ ગુમાવ્યો છે જીવ

<strong>નવી દિલ્હીઃ</strong> કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દલ (સીાઈએસએફ)ના 41 વર્ષના જવાનનું રવિવારે કોરોનાને કારણે મોત થયું છે. તેની સાથે જ આ મહામારીથી જીવ ગુમાવનાર જવાનોની સંખ્યા છ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં દેશના પાંચ કેન્દ્રીય અર્ધસૈનિક દળો- કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ), સીમા સુરક્ષા દળ (બીએસેફ), ભારત-તિબ્બત

from home https://ift.tt/37PJkDT
via IFTTT

ટિપ્પણીઓ નથી: