રાજસ્થાન: જૈન શ્રધ્ધાળુઓની બસને 11 હજાર વોલ્ટની લાઈનનો વાયર અડકતાં છ ભડથું, જુઓ વીડિયો

રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુર ગામમાં મોટી દુર્ઘટના થઈ હતી. મુસાફરોથી ભરેલી બસને વીજળીનો તાર અડકતાં ફેલાયેલા કરંટથી છ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બસમાં ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જિલ્લા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર ડો. એસ પી શર્માએ

from home https://ift.tt/3oSSFCJ
via IFTTT

ટિપ્પણીઓ નથી: