જૈન શ્રધ્ધાળુઓની બસને 11 હજાર વોલ્ટની લાઈનનો વાયર અડકતાં છ ભડથું, અકસ્માત કઈ રીતે થયો એ જાણીને લાગી જશે આઘાત

<strong>જયપુરઃ</strong> રાજસ્થાનના ઝાલોરમાં શનિવારે મોડી રાત્રે એક બસ પર 11 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈનનો વાયર અડકતાં છ લોકો ભડથું થઈ ગયાં હતાં. આ વાયરના કારણે બસમાં આગ લાગી જતાં 36 અન્ય લોકો દાઝી ગયા હતા. આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. મૃતકો અને ઘાયલ તમામ જૈન સમાજના

from home https://ift.tt/39CBJd7
via IFTTT

ટિપ્પણીઓ નથી: