ગુજરાતમાં ઘટ્યો કોરોનાનો પ્રકોપ, અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલમાં માત્ર 83 દર્દી જ.....

રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટ્યું છે. વાત અમદાવાદ સિવિલની કરીએ તો, અહીં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 83 દર્દીઓ જ સારવાર હેઠળ છે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. જો કે,

from home https://ift.tt/2LOBW5m
via IFTTT

ટિપ્પણીઓ નથી: