કોરોના અપડેટ: દેશમાં સતત ત્રીજા દિવસે 19 હજારથી ઓછા કેસ નોંધાયા, અત્યાર સુધી 1.51 લાખ લોકોના મોત

<strong>નવી દિલ્હી:</strong> ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી આપવાનું શરુ થશે. જ્યારે દેશમાં હવે સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે 19 હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ ચાર લાખ 50 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક

from home https://ift.tt/3s8cxUl
via IFTTT

ટિપ્પણીઓ નથી: