અમરેલીઃ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને 22 વર્ષીય યુવકની હત્યા, પ્રેમપ્રકરણમાં હત્યાની આશંકા
<strong>અમરેલીઃ</strong> રાજુલાના કુંડલીયાળામાં રસિક વાળા (ઉં.વ.22) નામના યુવકની અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા કરીને હત્યારા નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
from home https://ift.tt/35o5wVU
via IFTTT
from home https://ift.tt/35o5wVU
via IFTTT
ટિપ્પણીઓ નથી: