કોરોના અપડેટ : દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 હજારથી ઓછા કેસ નોંધાયા, અત્યાર સુધી 99 લાખ લોકોએ કોરોનાને આપી મ્હાત

<strong>નવી દિલ્હી:</strong> દેશમાં કોરોના વાયરસના સંક્રમણનાી રફ્તાર ધીમી પડી છે. સતત 13 દિવસથી 25 હજારથી ઓછા અને 22માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 19,079 નવા સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે 224 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે, 22,926 લોકોએ કોરોનાને મ્હાત આપી

from home https://ift.tt/2LdysIU
via IFTTT

ટિપ્પણીઓ નથી: