લાલુ યાદવને દિલ્હીની એમ્સમાં કરાયા દાખલ, નિમોનિયા હોવાની પુષ્ટી, કિડની 25 ટકા જ કામ કરી રહી છે

<strong>નવી દિલ્હી:</strong> બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવને ગઈકાલે મોડી રાતે દિલ્હીની એમ્સમાં કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે જે તેમની સારવાર કરી રહી છે. લાલુ પ્રસાદની તબીયત વધારે બગડતા તેમને શનિવારે રાંચની રિમ્સ

from home https://ift.tt/39cR6u4
via IFTTT

ટિપ્પણીઓ નથી: