26મી જાન્યુઆરીના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ નહીં દર્શાવવી શકાય, ચૂંટણી પંચનો આદેશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચે 26મી જાન્યુઆરીની ઉજવણીના સંબોધનમાં સરકારની સિદ્ધીનો નહીં દર્શાવવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી કે મંત્રીઓ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધીઓ, સરકારની કામગીરી કે પક્ષની કામગીરી નહી બોલી શકે.

from home https://ift.tt/3a2RrhN
via IFTTT

ટિપ્પણીઓ નથી: