ગુજરાતના આ મોટા જિલ્લા માટે 285 દિવસ પછી આવ્યા રાહતના સમાચાર, એકપણ મૃત્યુ....
કોરોના વાયરસને લઈ અમદાવાદમાં માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરમાં 285 દિવસ પછી કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થતો જાય છે. રવિવારે પણ 100થી નીચે એટલે કે માત્ર 89 કેસ નોંધાયા હતા. જેની સામે 155 દર્દી સાજા થતાં તેમને
from home https://ift.tt/3psoK4J
via IFTTT
from home https://ift.tt/3psoK4J
via IFTTT
ટિપ્પણીઓ નથી: