ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતના 3 સ્ટાર ક્રિકેટર સહિત 5 ક્રિકેટરના રમવા પર મૂકાઈ શકે પ્રતિબંધ, જાણો શું છે કારણ ?
<strong>મેલબોર્નઃ</strong> ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ક્રિકેટરોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાય તો ત્રીજ ટેસ્ટમાં ના રમી શકે એવું પણ બને. રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સેની એ પાંચ ક્રિકેટરો
from home https://ift.tt/3hCBylD
via IFTTT
from home https://ift.tt/3hCBylD
via IFTTT
ટિપ્પણીઓ નથી: