ગાંધીનગરઃ 35 વર્ષના સ્વામીનારાયણ સાધુને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, સાધુ 'હવે હું સંસારમાં જાઉં છું' કહીને ક્યાં જતા રહ્યા ?

<strong>ગાંધીનગરઃ</strong> ગાંધીનગરના કાલુપુર સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના 35 વર્ષની વયના યુવા સાધુને એક યુવતી સાથે પ્રેમ થઈ જતાં પંદર દિવસથી ગાયબ થઈ ગયા છે. આ સાધુ યુવતી સાથે સંસાર માંડવા માટે કેનેડા જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હોવાનો ગુજરાતના ટોચના ગુજરાતી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે. આ અહેવાલ પ્રમાણે

from home https://ift.tt/3n8Cbod
via IFTTT

ટિપ્પણીઓ નથી: