ગુજરાતના 4 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં પ્રશાસન એલર્ટ પર, જાણો સરકારે ક્યાં અને કેવા પ્રતિબંધ લગાવ્યા

ગુજરાતના 4 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના સાવલીના વસંતપુરમાં કાગડાઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયાનો ખુલાસો થતા વસંતપુરા આસપાસ 1 કિમીનો વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરી દેવાયો છે. 0 થી 3 કિમીનો ઝોન ઈન્ફેકટેડ અને 3 થી 10 કિમીનો વિસ્તારને એલર્ટ ઝોન

from home https://ift.tt/38Agyt0
via IFTTT

ટિપ્પણીઓ નથી: