બ્રિટનથી આવેલા વધુ 400 મુસાફરોના RT-PCR કરાયા, જાણો કેટલા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

યુકેથી આવેલા અને કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત ચારેય દર્દીઓની તબિયત સ્થિર છે. ત્યારે લંડનથી આવેલા વધુ 400 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી આઠ મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના પોઝિટીવ આવેલા આઠેય મુસાફરોમાં નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જે આઠ લોકો પોઝિટીવ આવ્યા

from home https://ift.tt/3ogqddC
via IFTTT

ટિપ્પણીઓ નથી: