અમદાવાદ કચ્છ હાઈવે પર કાર-એસ.ટી. બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોતથી અરેરાટી
<strong>સુરેન્દ્રનગર :</strong> અમદાવાદ કચ્છ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્રણ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે 1નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ધ્રાંગધ્રા બાયપાસ પાસે એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે
from home https://ift.tt/3c4GnDL
via IFTTT
from home https://ift.tt/3c4GnDL
via IFTTT
ટિપ્પણીઓ નથી: