ઉત્તરાયણમાં એક ધાબા પર 50 લોકો ભેગાં થઈને પતંગ ઉડાડી શકશે કે નહીં ? જાણો નીતિન પટેલની મોટી જાહેરાત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતીઓ માટે સૌથી મોટો તહેવાર ઉત્તરાયણ નજીકમાં છે ત્યારે ગુજરાત સરકારે ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે ધાબે એકઠા થવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જારી કરશે. તેમણે

from home https://ift.tt/38aP5xN
via IFTTT

ટિપ્પણીઓ નથી: