સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યમાં 6 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો વધુ વિગતો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જ્યારે અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા
from home https://ift.tt/2KECxWu
via IFTTT
from home https://ift.tt/2KECxWu
via IFTTT
ટિપ્પણીઓ નથી: