અમદાવાદમાં આજથી માણી શકાશે ક્રૂઝની સફર, એક સમયે 60 લોકો સવારી કરશે

અમદાવાદમાં આજથી ક્રૂઝની સફર માણી શકાશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદની જાહેર જનતા માટે બોટિંગ તેમજ વોટર સ્પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હવે રિવરફ્રન્ટ પર સહેલાણીઓ આજથી રિવર ક્રૂઝની મજા માણી શકશે. આ ક્રૂઝનો કોરોના વાયરસના કારણે સેનિટાઈઝ કરાયા બાદ જ બીજીવાર ઉપયોગમાં લેવામાં

from home https://ift.tt/2XSB2ai
via IFTTT

ટિપ્પણીઓ નથી: