રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે આજે આવશે કોરોના રસી, જાણો સૌરાષ્ટ્ર માટે કેટલા ડોઝ આવશે

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે કોરોના સામેની સંજીવની આખરે આવી ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લા માટે કોરોના વેક્સીનનો જથ્થો આજે આવશે. સૌ પ્રથમ રાજકોટના રિજનલ વેક્સિન સ્ટોરમાં 77 હજાર ડોઝ પહોંચાડવામા આવશે. બાદમાં અહીંથી 8 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં વેક્સિનનું વિતરણ કરાશે. મુંબઈથી હવાઈમાર્ગે સીધો

from home https://ift.tt/39m6KC4
via IFTTT

ટિપ્પણીઓ નથી: