માધવસિંહે ક્યા કૌભાંડના કારણે શરમજનક રીતે વિદેશ મંત્રીપદ છોડવું પડેલું, માધવસિંહે કોને ચિઠ્ઠી આપતાં થયેલો હોબાળો ?
ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું શનિવારે નિધન થયું. માધવસિંહ સોલંકી પી.વી. નરસિંહરાવ સરકારમાં વિદેશ મંત્રી હતા. સોલંકી 21 જૂન, 1991ના રોજ વિદેશ મંત્રી બન્યા અને 31 માર્ચ, 1992ના રોજ તેમણે વિદેશ મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું, બલ્કે સોલંકીએ વિદેશ મં6પદ છોડવું પડ્યું હતું. એ
from home https://ift.tt/2K2Zxhz
via IFTTT
from home https://ift.tt/2K2Zxhz
via IFTTT
ટિપ્પણીઓ નથી: