મુંબઇના આઝાદ મેદાનમાં એકઠા થયા હજારો ખેડૂતો, શરદ પવાર કરશે સંબોધન

કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્લીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનની આગ હવે મુંબઈ પહોંચી છે. મુંબઈના આઝાદ મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે. ઓલ ઈંડિયા કિસાન મહાસભાએ આ રેલીનું આયોજન કર્યું છે. શક્યતા છે કે આ NCP પ્રમુખ શરદ પાવર સંબોધન કરી શકે છે

from home https://ift.tt/3ojsXG9
via IFTTT

ટિપ્પણીઓ નથી: