ગુજરાતમાં દારૂબંધી હળવી કરીને દારૂના વેચાણની છૂટ આપવા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું ?

<strong>ગાંધીનગરઃ</strong> ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે પત્રકાર પરિષદ યોજી 2021થી 2025 સુધીના પાંચ વર્ષ માટે રાજ્યની નવી પ્રવાસન નીતિ જાહેર કરી છે. આ નવી નીતિમાં ગુજરાત  ટૂરિઝમ માટે ગ્લોબલ ચોઈસ બને તે રીતે વિકસાવવા માટે સંખ્યાબંધ પ્રોત્સાહનો આપવાનીજાહેરાત રૂપાણીએ કરી છે. જો કે ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ

from home https://ift.tt/2Xy4Rgb
via IFTTT

ટિપ્પણીઓ નથી: