સોમનાથ ટ્રસ્ટના ઈતિહાસમાં બીજી વખત કોઈ પ્રધાનમંત્રી અધ્યક્ષ બન્યા

<strong>ગીર સોમનાથ:</strong> વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બનાવાયા છે. કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે. PM મોદી સોમનાથ ટ્રસ્ટના છે સાતમાં અધ્યક્ષ છે. વર્ષ 1950માં સોમનાથ મંદિર ટ્રસ્ટની કરાઈ હતી સ્થાપના. ટ્રસ્ટના ઇતિહાસમાં બીજી વખત કોઈ પ્રધાનમંત્રી અધ્યક્ષ

from home https://ift.tt/3irdind
via IFTTT

ટિપ્પણીઓ નથી: