બનાસકાંઠાઃ થરાદના નારોલી ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

<p>બનાસકાંઠાના થરાદના નારોલી ગામે જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે કોવિડના નિયમોનો ભંગ થયો હતો. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  </p>

from home https://ift.tt/35WMl5O
via IFTTT

ટિપ્પણીઓ નથી: