અમદાવાદથી કેવડિયાની ટ્રેનમાં કેટલું હશે ભાડું? ખાસ આકર્ષણ વિસ્તાડોમમાં બેઠાં બેઠાં શું કરી શકાશે?

<strong>વડોદરાઃ</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં વિવિધ રાજ્યોને સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના કેવડિયા કોલોનીને જોડતી 8 રેલવે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ પૈકી અમદાવાદથી કેવડિયા કોલોનીની ટ્રેન જનશતાબ્દિ ટ્રેન હશે. આ ટ્રેન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે પરિવહન સેવા સરળ બનાવી છે. હવે બસ, ટ્રેન અને સી પ્લેનથી કેવડિયા

from home https://ift.tt/35P96Z7
via IFTTT

ટિપ્પણીઓ નથી: