સાણંદઃ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી ને પછી.....

<strong>સાણંદઃ</strong> વિરોચનનગર નજીક આવેલ નરસિંહપુરા નર્મદા બ્રાંચ કેનાલમાં સોમવારે સવારે કાર ખાબકતા ચાલક યુવકનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું હતું . કેનાલમાં કાર ખાબકતા આસપાસના લોકો એકઠા થઇ જતા ઘટના અંગે સાણંદ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. બીજી તરફ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કારના કાચ

from home https://ift.tt/2Mq9O8e
via IFTTT

ટિપ્પણીઓ નથી: