નરેન્દ્ર મોદી માધવસિંહને મળતા કે ફોન કરતા ક્યારે રાજકારણની નહીં પણ શાની વાતો કરતા ? માધવસિહં મોદીને શું કહેતા ?
<strong>નવી દિલ્લીઃ</strong> કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ભૂતપૂર્વ વિદેશમંત્રી તથા ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગરમાં અવસાન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ટ્વિટ કરી શ્રધ્ધાંજલિ આપી છે. નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીને અડગ નેતા ગણાવીને દાયકાઓ લગી ગુજરાતના રાજકારણમાં તેમણે ભજવેલી મહત્વની ભૂમિકાને યાદ કરીને શ્રધ્ધાંજલિ
from home https://ift.tt/3nr33Qp
via IFTTT
from home https://ift.tt/3nr33Qp
via IFTTT
ટિપ્પણીઓ નથી: