ખેડૂત આંદોલન મુદ્દે નીતિન પટેલે શું કહ્યું કે બદનક્ષીનો કેસ કરવાની મળી નોટિસ ? જાણો કોણે ફટકારી છે આ નોટિસ ?

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ ગુજરાતના નાબ મુખ્યમંત્રી નીતિન પટેલને બદનક્ષીનો કેસ કરવાની નોટિસ ફટકારી છે. નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને દેશવિરોધી પરિબળો દ્વારા નાણાંકીય સહાય અપાઈ રહી હોવાનો આક્ષેપ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. નીતિ પટેલે ખેડૂત આંદોલનમાં આતંકવાદી, ખાકીસ્તાની, જ્ઞાતિવાદી અને

from home https://ift.tt/3rRIErf
via IFTTT

ટિપ્પણીઓ નથી: