વિરમગામમાં પતંગ પકડવા જતાં વીજશોક લાગતાં બે સગાભાઈઓના મોત, પરિવારમાં છવાયો માતમ

<strong>અમદાવાદઃ</strong> વિરમગામ શહેરમાં આવેલી નુરી સોસાયટી ખાતે પતંગ લૂંટવા જતા બે સગીર સગાભાઈઓને વીજ કરંટ લાગતા મૃત્યુ થયા હતા. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બે સગાભાઈઓના મોત થતા સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ધાબા પર લોખંડની પાઇપ વડે પતંગ લૂંટવા જતા ધાબા પાસેથી પસાર થતા વીજ વાયરને લોખંડની પાઇપ અડી

from home https://ift.tt/39uMG0f
via IFTTT

ટિપ્પણીઓ નથી: