જૂનાગઢમાં પોલિયીનો રસી બાદ દોઢ માસની બાળકીનું મોત, મૃતદેહને જામનગર ખસેડાયો

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા મનપાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે બુધવારના એક દોઢ માસની બાળકીને પહેલી વખત પોલીયોની રસી અપાયા બાદ ગુરૂવારના તેની તબીયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. આરોગ્ય પ્રશાસને કરેલી પ્રારંભિક તપાસમાં રસીના લીધે બાળકીનું મોત ન થયાનું સામે આવ્યું

from home https://ift.tt/363yzy3
via IFTTT

ટિપ્પણીઓ નથી: