ગુજરાત ભાજપના આ ધારાસભ્યને કોરોનાની રસી લેવાની છે ઉતાવળ, જાણો શું આપ્યું નિવેદન?
સરકારે નીતિ જાહેર કરી હોવા છતાં કોરોનાની રસી પોતાને મળે તેવી રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે આશા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે વેકસીનના આગમન સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લાગવગ લગાવીને વેકસીન ન લેવા પક્ષના કાર્યકરોને સૂચના આપી.પીએમ મોદી સાથે સોમવારે થયેલી બેઠક બાદ અલગ અલગ રાજ્યોના
from home https://ift.tt/35CLSp3
via IFTTT
from home https://ift.tt/35CLSp3
via IFTTT
ટિપ્પણીઓ નથી: