CM Amrindar Singhએ PMને લખ્યો પત્ર, પંજાબના ગરીબ લોકોને મફતમાં વેક્સીન આપવા કરી અપીલ

<p>પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાન મોદીને પત્ર લખીને અપીલ કરી હતી કે રાજ્યમાં  ગરીબ લોકોને કોરોનાની વેક્સીન મફતમાં આપવામાં આવે. તેમણે પત્રમાં કહ્યું કે, પંજાબના લોકો ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે.</p>

from home https://ift.tt/2LBJCaQ
via IFTTT

ટિપ્પણીઓ નથી: