Coronavirus: દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.50 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 264 લોકોને કોરોના ભરખી ગયો
<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન આજે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1.50ને પાર કરી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,088 નવા કેસ નોંધાયા છે અને 264 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,74,932 પર પહોંચી
from home https://ift.tt/3bcxxDx
via IFTTT
from home https://ift.tt/3bcxxDx
via IFTTT
ટિપ્પણીઓ નથી: