Coronavirus: છ મહિના બાદ દેશમાં નોંધાયા સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પહોંચ્યો 1.50 લાખ પર
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન છેલ્લા છ મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1.50 પહોંચ્યો છે, જ્યારે એક કરોડથી વધુ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,375 નવા કેસ નોંધાયા છે
from home https://ift.tt/3pNAm1D
via IFTTT
from home https://ift.tt/3pNAm1D
via IFTTT
ટિપ્પણીઓ નથી: