C.R. પાટીલે ગુજરાત ભાજપ સંગઠનમાંથી વરસોથી જામેલા ક્યા 15 નેતાનાં પત્તાં કાપી નાખ્યાં ?
<strong>અમદાવાદઃ</strong> ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપનું પ્રદેશના નવા માળખાની રચના કરીને ગુરૂવારે સાંજે જેની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની ગુજરાતની મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફાર કરાયાં છે. સી.આર. પાટીલે પાટીલે 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ
from home https://ift.tt/3hTIjj5
via IFTTT
from home https://ift.tt/3hTIjj5
via IFTTT
ટિપ્પણીઓ નથી: