C.R. પાટીલ સાથે સંચાલક મહામંડળની બેઠક બાદ રૂપાણી સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો-કર્મચારીઓ માટે લીધો ક્યો મોટો ફાયદાકારક નિર્ણય ?

અમદાવાદઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બહુ મોટો નિર્ણય લઈને રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફાજલ પડતા શિક્ષકો અને કર્મચારીઓને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લીધે 70 હજારથી વધારે  શિક્ષકો અને કર્મચારીઓને ફાયદો થશે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે,  ખાલી જગયાઓ પર નવી  ભરતીને

from home https://ift.tt/3rYadPF
via IFTTT

ટિપ્પણીઓ નથી: