મોદીએ પોતાના માનીતા IAS અધિકારીને દેશના સૌથી મહત્વના રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવવા રાજીનામું અપાવ્યું ?

<strong>નવી દિલ્લીઃ</strong> વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત નજીક ગણાતા અને 1988 બેન્ચના આઈએએસ અધિકારી એ.કે.શર્માએ કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. મોદીના ખાસ માણસ ગણાતા શર્મા હવે શું કરશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે ગુજરાતના એક ટોચના અખબારે દાવો કર્યો છે કે, શર્માને મોદી રાજકારણમાં લાવીને

from home https://ift.tt/3sh9ucA
via IFTTT

ટિપ્પણીઓ નથી: