PM મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી, વૈજ્ઞાનિકોનો માન્યો આભાર
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો
from home https://ift.tt/3nR6QH3
via IFTTT
from home https://ift.tt/3nR6QH3
via IFTTT
ટિપ્પણીઓ નથી: