આજથી દેશમાં 100 ટકા દર્શકો સાથે સિનેમા હોલ ખુલશે, અગાઉ 50 ટકા ક્ષમતા સુધીની હતી મંજૂરી

કોરોનાનું સંક્રમણ ક્રમશ ઘટતા હવે સિનેમા ગૃહો પર ધમધમતા થાય તેવી જાહેરાત કરાઈ છે. સિનેમા ગૃહો 100 ટકા દર્શકોને પ્રવેશની પહેલી ફેબ્રુઆરી એટલે કે આજથી છૂટની જાહેરાત કરાઈ છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન અને સેનેટાઈઝેશન સાથે સિનેમા ગૃહોમાં આ મંજૂરી અપાઈ છે. એટલું જ નહીં સિનેમા ગૃહોના ફ્રૂડ કોર્ટને પણ શરૂ

from home https://ift.tt/39EXieB
via IFTTT

ટિપ્પણીઓ નથી: