ઉત્તરાખંડના રૈણી ગામમાં 15 મૃતદેહ મળી આવ્યાં, અત્યાર સુધીમાં 53 લોકોના મોત, જિંદગીની શોધ યથાવત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આઠ દિવસ પહેલા આવેલી આફતમાં 53 લોકોના મોત થયા છે. રવિવારે બચાવ અભિયાન દરમિયાન 15 મૃતદેહ મળી આવ્યાં હતા. જેમાં પાંચ મૃતદેહ તપોવન-વિષ્ણુગાડ સુરંગમાંથી મળ્યાં હતા. ઉપરાંત સાત શબ રૈણી ગામ અને 1 રૂદ્ર પ્રયાગથી મળી આવ્યું હતું. <strong>સુરંગમાં જિંદગીની શોધ યથાવત</strong> છેલ્લા એક અઠવાડિયાથી તપોવન-વૃષ્ણગાડ સુરંગમાં ફસાયેલા
from home https://ift.tt/37foeQt
via IFTTT
from home https://ift.tt/37foeQt
via IFTTT
ટિપ્પણીઓ નથી: