સામાન્ય લોકો માટે રાહતના સમાચાર, મોંઘવારી 16 મહિનાની નીચલી સપાટીએ
કેંદ્રની મોદી સરકાર માટે આર્થિક મોરચે આવ્યા રાહતના સમાચાર આવ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડા સાથે રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા થયો છે. તો ડિસેમ્બર 2020ની તુલનાએ IIP આધારિત ઔદ્યોગિક ઉત્પાદનોમાં એક ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી, 2021માં શાકભાજીના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર,
from home https://ift.tt/2N2Lhqv
via IFTTT
from home https://ift.tt/2N2Lhqv
via IFTTT
ટિપ્પણીઓ નથી: