ગુજરાતના આ ગામમાં સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન, 3 દિવસમાં 20 કેસ નોંધાતા ખળભળાટ
કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3 દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાતા ગામ લોકોએ સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3000 જેટલી વસ્તીનો વસવાટ છે. મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે એક દિવસીય
from home https://ift.tt/2ZxIxnC
via IFTTT
from home https://ift.tt/2ZxIxnC
via IFTTT
ટિપ્પણીઓ નથી: