સી.આર. પાટીલે ફરી કલમ 370ને લઈને વાટ્યો ભાંગરો, જાણો જાહેર સભામાં શું કહ્યું....

જમ્મુ કશ્મીરમાંથી દૂર કરાયેલી 370ની કલમને લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સતત બીજા દિવસે ભાંગરો વાટ્યો છે. શનિવારે જામનગરમાં 370ના બદલે 377ની કલમ દૂર કરાઈ હોવાનો ઉલ્લેખ કર્યા બાદ અમદાવાદમાં ફરી એકવાર ભાંગરો વાટ્યો છે. અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે ભાજપની જાહેર સભામાં પોતાના સંબોધન દરમિયાન પાટીલે બે મિનિટમાં ચાર

from home https://ift.tt/3ajnwTT
via IFTTT

ટિપ્પણીઓ નથી: